જય માતાજી.....નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત દિવાળી તહેવાર નિમિત્તે 150 બાળકો ને મિઠાઈ , ફટાકડા અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવ્યું હતું...આ કાયૅ સાથ સહકાર અને દાન આપનાર
જય માતાજી.....
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત
દિવાળી તહેવાર નિમિત્તે 150 બાળકો ને મિઠાઈ , ફટાકડા અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવ્યું હતું...આ કાયૅ સાથ સહકાર અને દાન આપનાર
વિજયભાઈ વંસતભાઈ ઠુલે નો હદય પુવૅક આભાર વ્યક્ત કરું છું