લેબલ દાતાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દાતાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

2/12/2024

નેત્રદાન અંગદાન દેહદાન ની જાગ્રુતિ

 નેત્રદાન અંગદાન દેહદાન ની જાગ્રુતિ માટે ડો.પ્રફુલભાઈ શિરોયા) ડો.દિનેશભાઈ જોગાણી/ રવિભાઈ સોસા



3/07/2023

જમણવાર આપવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાંતિ નિકેતન વુદધા આશ્રમ મા ભાઈઓ અને બહેનો ને બપોર નુ જમણવાર આપવામાં આવ્યું હતું...દાન આપનાર રાકેશભાઈ ભાસ્કર આભાર વ્યક્ત કરુ છુ

2/23/2023

ભોજન કરવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં  "ઓલ્ડ એજ હોમ" કે જયા ૧૩૦ થી વધુ બિનવારસી/મંદબુદ્ધિ/રસ્તા પર રહેતા/ બિમારી એવા વ્યક્તિ નુ આશ્રમ છે જયા આજે દિવ્યેશભાઈ વાણીયા ના માગૅદશૅક થી ભોજન કરવામાં આવ્યું હતુ.....તે માટે દાન આપનાર................................

સ્વ: રતનબેન ખોડાભાઇ બોરિચા અને 

કિશીવ વિશાલભાઈ પારધી 

નો હ્દય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ





11/20/2022

દાતાઓ

 દિવાળી ના તહેવાર નિમિતે દાન આપનાર દાતાઓ 































 


 

 



 



Happy Birthday Shri Ravindra Bhai