નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં "ઓલ્ડ એજ હોમ" કે જયા ૧૩૦ થી વધુ બિનવારસી/મંદબુદ્ધિ/રસ્તા પર રહેતા/ બિમારી એવા વ્યક્તિ નુ આશ્રમ છે જયા આજે દિવ્યેશભાઈ વાણીયા ના માગૅદશૅક થી ભોજન કરવામાં આવ્યું હતુ.....તે માટે દાન આપનાર................................
સ્વ: રતનબેન ખોડાભાઇ બોરિચા અને
કિશીવ વિશાલભાઈ પારધી
નો હ્દય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ