2/10/2023

વડીલો ને રાત્રે નુ જમણવાર કરવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા

સ્વ:રતનબેન ખોડાભાઇ બોરિચા ની પુણ્યતિથિ નિમિત્તે માતોશ્રી વુદધાઆશ્રમ ખાતે વડીલો ને રાત્રે નુ જમણવાર કરવામાં આવ્યું હતું તે માટે તેમના પુત્ર શૈલેષકુમાર ખોડાભાઇ બોરિચા /નીતાબેન શૈલેષ કુમાર બોરિચા/કનિષ્કા શૈલેષકુમાર બોરિચા નો હદય પુવૅક આભાર વ્યક્ત કરું છું




Happy Birthday Shri Ravindra Bhai