7/09/2024

માસીનું બચાવ અને કૃતજ્ઞતા

 નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ને 

કાન્તાબેન ગોહિલ અને પુનમબેન ચારણીયા  નો મેસેજ અને ફોન આવીયો કે એક માસી સહારા દરવાજા પાસે એકદમ ગંદકીમા નિરધાર અને પીડિત ખૂબજ તકલીફ છે  અને તેની પથારીમાં જીવજંતુ પડી ગયા છે તો તે કોઈ આશ્રમમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપજો....  

            મારા મિત્ર દરિદ્વ નારાયણ સેવા ના પ્રમુખ ભગત ભાઈ તરત જ ત્યાં પોતાની કાર લઈને આવીયા  અને  માસી ની સારવાર માટે તેમજ તેમને નવું જીવન મળે તે માટે માનવ મંદિર આશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ પારડી ના પ્રમુખ જેરામ ભગત ની મદદથી તેમની સારવાર કરી હતી..... તે માટે હુ દરિદ્ર નારાયણ ના પ્રમુખ અને માનવ મંદિર ના પ્રમુખ જેરામભાઈ ભગત નો હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ



Happy Birthday Shri Ravindra Bhai