રવિવાર, નવેમ્બર 10, 2024

રાત્રે કુતરા માટે બિસ્કિટ અને દુધ

 મોનિકાબેન શાહ જે અડાજણ વિસ્તારમાં ધણા સમયથી રાત્રે કુતરા માટે બિસ્કિટ અને દુધ આપે છે તે સિવાય તે બિમાર હોય તો સારવાર પણ કરાવે છે ધણા સમયથી 

#મોનિકાબેન ના કાયૅ થી પ્રેરિત થઈને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા રસ્તા પર રહેતા કુતરા(શ્વાન) ને માટે બિસ્કિટ આપવાનુ કાયૅ શરુ કર્યું 

#નચિકેતા  પણ ભરીમાતા મંદિર અને કોઝ વે વિસ્તારમાં પણ કુતરા ને બિસ્કીટ આપે છે 





Happy Birthday Sanjay Bhai