નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ તરફથી સદભાવના ડોગ આશ્રમ (રાજકોટ)ખાતે 140 વધુ બિમાર/લાચાર /અંધ/અંપગ કુતરા એ માટે ચક્ષુદાતા સ્વ: શાંતાબેન જયરામભાઈ સોસા બારમાં નિમિત્તે શ્રી જયરામભાઈ સોસા /રવિભાઈ સોસા/ભરતભાઈ સોસા/દિપકભાઈ સોસા એક ટાઈમ નુ જમવાનું આપવામાં આવ્યું છે