નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા છેલ્લા પંદર દિવસથી મંયક મનીષભાઈ નાયક મંદબુદ્ધિ પ્રભુજી ગુમ થઈ ગયા હતા....
અરવિંદભાઈ ભોજ એ રવિભાઈ સોસા ને જાણ તારીખ 02/03/2024 ના દિવસે વાત કરી અને માત્ર એક જ કલાકમાં
શ્રી લોકસેવા મંદબુદ્ધિ વુદધાશ્રમ .મોટા વરાછા સુરત થી મલી આવીયા છે અરવિંદભાઈ ભોજ ની સાથે જીમીતભાઈ મકવાણા એ પણ ખુબ શોધખોળ કરી હતી અને મંયક મનીષ ભાઈનાયક ને રસ્તા પર થી ભગત ભાઈ દરિદ્ર નારાયણ એ આશ્રમમાં મુકી આવીયા હતા તો તે માટે શ્રી લોકસેવા મંદબુદ્ધિ ના સંચાલક રાજુભાઇ દિનેશભાઇ અને તેમની ટીમ ને હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ